
સ્વેચ્છાએ પુરાવો આપવાથી વિશેષાધિકાર જતો કરવામાં આવતો નથી
દાવાનો કોઇ પક્ષકાર તેમાં પોતાની મેળે અથવા બીજી રીતે પુરાવો આપે તેથી તેણે કલમ-૧૩૨માં જણાવી છે એવી બાબત પ્રગટ કરવાની સંમતિ આપી છે એમ ગણાશે નહિ અને દાવાનો કોઇ પક્ષકાર એવો કોઇ વકીલને સાક્ષી તરીકે બોલાવે ત્યારે જે વિશે તે પક્ષકાર તરફથી તેને પુછવામાં આવ્યું ન હોય તો જે પ્રગટ કરવાની તેને છુટ ન રહે તે બાબતો તેના વિશે પુછવામાં આવે તો જ તે પ્રગટ કરવાની તે પક્ષકારે સંમતિ આપી છે એમ ગણાશે.
Copyright©2023 - HelpLaw